Posts

"झूठी" बात पर जो "वाह" करेंगे "वही" लोग आपको "तबाह" करेंगे !! किसी को क्या हासिल होगा..   मुझे याद करने से, दोस्तो..    मैं तो एक आम इंसान हूँ..           और यहाँ तो... हर किसी को ख़ास की तलाश है.. શ્વાસો શ્વાસ કરતી કૈક લાશો જોઇ સૂફીયાણી વાતો કરતી કૈક તકલાદી વ્યક્તિ જોઈ જ્ઞાની પણ અજ્ઞાની ખૂબ વ્યક્તિ ઓ પણ જોઈ દરેક વાતે ખોટું બોલતી અનેક સચ્ચાઈ જોઇ દૂર રહો ઓ સ્વાર્થી દંભી અસંખ્ય વ્યક્તિત્વ વાળા લોકો  ના દંભ છે ના ગુમાન છે સામાન્ય છુ સામાન્ય રહીશ ના તમારા જેવો થયો ના તમારા જેવો થઇસ એટલે જ     હું કંઈજ નથી પણ સર્વસ્વ છુ.
In today's world we are moving faster and extreme close to machine which are not good sign because machines and other electronic items created by humans. Humans have Brain, Soul,Thinking, good and bad discrimination power where's machine can do what is directed by humans. In today's world not only professionals but common persons are going closer and closer to machine that causes human or brain partially dead or mental slavnessness or you can put it in medical term psycho person. In present scenario the use of all such gadgets used by human has caused lack of concentration memory loss. We need to change these attitude by humans. Otherwise by 2040-50 we will see maximum humans on this globe will be partially or fully mental imbalance or insane. Medical science has already warned. Addiction of machine is dragging whole society towards a black hole... Machine may work hard may give better results in output in any job but they can't think they do not have social bo...
मूर्खस्य पञ्च चिन्हानि गर्वो दुर्वचनं तथा। क्रोधश्च दृढवादश्च परवाक्येष्वनादरः॥  अर्थ:- मूर्खों के पाँच लक्षण हैं - गर्व, अपशब्द, क्रोध, हठ और अपनों की बातों का अनादर और दूसरों की बातों का आदर॥
जो हम सोचते है वह शायद होना नही होता और जो होता है वह सिर्फ ईश्वर की इच्छा के अनुसार ही होता है। ईश्वर वही होने देता है जो हमारे हीत में हो.         तो हम क्यों वो ना करे जो ईश्वर को प्यारा हो...               नाद ब्रह्म  ॐ.
જ્યારે જે પણ નેતૃત્વ હેઠળ સરકાર ચાલી રહી હોય...    લોકો ની માનસિકતા મૂંઝારા હેઠળ ના હોય... Economy (વાણિજ્ય) જેટલુ શાંત અને વિસ્તાર તરફ આગળ વધે...ચિંતા... પરિવાર ના ભરણ પોષણ માં આરામ...લોકો માં ભાઈચારો...તહેવારો માં ઉલ્લાસ...સમય પ્રમાણે અને દેશ અને લોકો ની જરૂરત પ્રમાણે Constitution માં બદલાવ...તમે નાગરિક છો એ પુરવાર કરવા મથવું ના પડે  તો સમજવું દેશ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. જો આથી વિરુદ્ધ હોય તો સુકાન યોગ્ય વ્યક્તિ ના હાથ માં નથી. દેશ નું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે..
लोगों के विचार वाणी व्यवहार ये सब Chinese products कि तरह हो गए है.... कभी भी भटक सकते है खराब हो सकते है।।।। 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 आकर्षण तो किसी के भी साथ कभी भी  हो सकते है जहाँ समर्पण होगा वही संबंध टिकेंगे. 💖💖💖💖💖💖💖💖💖 किसी के भी साथ बैठना बहोत आसान बात है खड़े रहना बहोत मुश्किल. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 एक जमाना था लोग दूसरों की अच्छाइंया देख ते थे...     अब तो कितने पैसे है कितनी गाड़ियां है कितने फेस बुक के फॉलोवर्स है. लोग बहोत प्रक्टिकल हो रहे है. 💖💖💖💖💖💖💖💖💖 अनुभव प्राप्त करने से आसान कुछ नहीं है              और उसे प्रयोग में लाने से कठिन कुछ नहीं है. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*આમ તો ઝહેર ના પારખાં ના કરાય, પરંતુ* 👉પુત્રની પરખ વિવાહ પછી... 👉પુત્રીની પરખ જુવાનીમાં... 👉પતિની પરખ પત્ની ની બિમારી માં... 👉પત્ની ની પરખ પતિ ની ગરીબી માં.... 👉મિત્રની પરખ મુસીબતમાં... 👉ભાઈની પરખ લડાઇમાં... 👉બહેનની પરખ મિલકતમાં... 👉દિકરાઓની પરખ તેમના માં-બાપની વૃદ્ધાવસ્થા માં થાય છે એવું કહેવાય છે...           *નારાયણ ~~ નારાયણ*